ખુશખબર / રાજકોટ અને ભાવનગરવાસીઓ માટે સારા સમાચાર, આ તારીખથી બન્ને શહેરો અને મુંબઈ વચ્ચે શરૂ થશે ફ્લાઇટ

Rajkot Bhavnagar Mumbai flights will resume on September 14

કોરોનાના કારણે સમગ્ર દેશમાં વિમાની સેવા ઠપ થઇ હતી. ત્યારે 5 મહિનાથી બંધ રાજકોટથી મુંબઈ અને ભાવનગરથી મુંબઈની વિમાની સેવા આગામી તારીખ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. તો રાજકોટથી દિલ્હી વચ્ચે પણ વિમાની સેવા શરૂ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ