રાજકોટ / મચ્છરોના ત્રાસથી છેલ્લા ત્રણ દિવસથી બંધ બેડી માર્કેટિંગને લઇને આવ્યાં સારા સમાચાર

Rajkot Bedi Marketing Mosquito Problem solve

મચ્છરોના ત્રાસને કારણે છેલ્લા ત્રણ દિવસથી બંધ રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ હવે ખુલશે. માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલા આજી-2 ડેમમાંથી ગાંડીવેલનું ગ્રહણ દૂર થશે. ત્રણ દિવસ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને સુરતથી મશીન લાવીને કામગીરી શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ