નિવેદન / રાજકોટ AIIMS હોસ્પિટલનું બાંધકામ બંધ થયું હોવાના આક્ષેપોને લઇને ડે.ડાયરેક્ટરે કરી સ્પષ્ટતા

Rajkot AIIMS Director Shramdeep sinha clarified regarding AIIMS Hospital construction

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 દિવસ પહેલા રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ માટે ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે ખાતમુહૂર્ત બાદ આ એઇમ્સનું બાંધકામ કાર્ય બંધ થયું હોવાની ગામમાં ચર્ચા ફેલાઇ હતી. જોકે એઇમ્સનું કામ બંધ થયું હોવાના આક્ષેપોને લઇને રાજકોટ એઇમ્સ ડે. ડાયરેક્ટર શ્રમદીપ સિન્હાએ સ્પષ્ટતા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ