સવાલ / રાજકોટની આજી ડેમ પોલીસ સામે ઉઠયા અનેક સવાલઃ ધરપકડ ન થતા આરોપીઓએ આગોતરા જામીનની કરી અરજી

rajkot aaji dem police inquiry not arrested

રાજકોટ આજીડેમ ચોકડી પાસે બ્રિજની દિવાલ ધરાશાયી થવાના મામલે હજુ પણ પોલીસની નિષ્ક્રિયતા પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. પોલીસે ફરિયાદ નોંધી લીધા પછી પણ ધરપકડ ન થતાં આરોપીઓ દ્વારા આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ