Coronavirus / ભારતમાં કોરોના કેમ વકર્યો તે મામલે થયો મોટો ખુલાસો, રાજ્યોની ખૂલી પોલ

Rajiv gauba states number of international passengers under corona threat observation do not match with actual number of...

કોરોના વાયરસના સંક્રમણ માટેની તૈયારીઓ વચ્ચે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને વિદેશથી ભારત આવતા મુસાફરોની દેખરેખમાં થઇ રહેલી બેદરકારી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રાજ્ય સરકારોને જણાવ્યું હતું કે 18 જાન્યુઆરીથી 23 માર્ચની વચ્ચે, ૧૫ લાખથી વધુ મુસાફરો વિદેશથી ભારત આવ્યા છે, પરંતુ તેમના આંકડાઓમાં અવસ્થિતતા સામે આવી છે. છેલ્લા બે મહિનામાં ભારતની યાત્રા કરનારા મુસાફરોની સંખ્યા અને કોરોના વાયરસ માટે મોનીટરીંગ હેઠળ રાખવામાં આવતા મુસાફરોની સંખ્યામાં તફાવત સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ