BIG NEWS / 31 વર્ષ બાદ જેલમાંથી છૂટશે પૂર્વ PM રાજીવ ગાંધીનો હત્યારો, સુપ્રીમ કોર્ટે આપ્યા આ આદેશ

rajiv gandhi assassination case sc orders release of ag perarivalan serving life imprisonment

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના કેસમાં દોષિત અને આજીવન કારાવાસની સજા કાપી રહેલા એજી પેરારિવલનને છોડી મુકવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ