વેક્સીન / દેશના દિગ્ગજ ઉદ્યોગપતિનું ચોંકાવનારુ નિવેદન, 'ત્યાં સુધી કોરોનાની રસી નહીં લઉં જ્યાં સુધી...'

Rajiv Bajaj won’t take Covid vaccine, will rely on yoga, homoeopathy

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે અને વિશ્વના અનેક દેશો વાયરસની રસી શોધવાના કામમાં લાગેલા છે. દુનિયાની કેટલીક કંપનીઓ વેક્સીન શોધની પ્રક્રિયામાં ખૂબ આગળ વધી ગઈ છે. એક તરફ જ્યાં દુનિયાના લોકો વેક્સીનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ રાજીવ બજાજના વેક્સીનને લઈને એક નિવેદને બધાને ચોંકાવી દીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ