નિર્ણય / રજનીકાંતની મોટી જાહેરાત : ભગવાને આપ્યો આ સંકેત એટલે નહીં કરું રાજકારણમાં એન્ટ્રી અને કોઈ રાજકીય પાર્ટી પણ નહીં

Rajinikant announce he will not enter in politics

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત હાલ તેમના સ્વાસ્થ્યને લઇને ચર્ચામાં છે. તે પહેલા પણ તે પોતાની રાજનીતિમાં આવવાને લઇને ચર્ચામાં રહ્યાં હતા. તેમણે એલાન કર્યુ હતુ કે તે તેમની રાજનૈતિક પાર્ટી 31 ડિસેમ્બરના રોજ શરૂ કરશે પરંતુ હવે તે રાજનીતિમાં સંપૂર્ણ રીતે સક્રિય નહી થાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ