રિ-ટેલિકાસ્ટ / રામાયણના 'મેઘનાથે' બોલિવૂડમાં રાજેશ ખન્નાની એક સમયે ઊંઘ હરામ કરી દીધી હતી

Rajesh Khanna scared of acting of vijay Arora aka meghnad in ramayan read intersting facts

રામાનંદ સાગરની રામાયણના પાત્રો લોકડાઉનને કારણે ફરી એકવાર લોકપ્રિય થઈ ગયા છે. કોરોનાથી બચવા માટે લોકો ઘરમાં કેદ છે. ત્યારે રામાયણ આજે પણ ટીઆરપીમાં આગળ છે. રામાયણમાં મેઘનાથનો રોલ પ્લે કરનાર વિજય અરોરા એક એવા એક્ટર હતા, જેમણે બોલિવૂડથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને એવું કહેવાય છે કે, તેમની દમદાર એક્ટિંગ જોઈને સુપરસ્ટાર રાજેશ ખન્નાને પણ પ્રભાવિત થઈ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ