રાજકારણ / ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનું ભાજપનું ષડયંત્ર નિષ્ફળ,પાયલટને લઇને સુરજેવાલાનું મોટું નિવેદન

rajasthan political crisis randeep surjewala press conference

રાજસ્થાનના રાજકીય સંકટ પર કોંગ્રેસના ભાજપ પર પ્રહાર, કોંગ્રેસ નેતા રાણદીપ સુરજેવાલાએ કહ્યું- ચૂંટાયેલી સરકારને પાડવાનું ભાજપનું ષડયંત્ર નિષ્ફળ રહ્યું, કોંગ્રેસે પાયલટ જેવા નેતાને અનેક પદ આપ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ