રાજસ્થાન હાઇકોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે કે જ્યાર બાદ હવે અભણ લોકોનાં લાયસન્સ પરત લઇ લેવાશે. હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું કે, અભણ ડ્રાઇવર ચાલીને જનારા લોકો માટે ખતરારૂપ છે કેમ કે તેઓ જાહેર માર્ગો અને ચાર રસ્તાઓ પર લાગેલા સાઇનબોર્ડ્સ અને ચેતાવણીને નથી વાંચી શકતા. એવામાં તેમનાં ડ્રાઇવિંગ લાયસન્સ પરત લઇ લેવામાં આવશે. ત્યારે જુઓ આ મુદ્દે અમારો વિશેષ વીડિયો...