જાહેરાત / આ રાજ્યે અસ્થિ વિસર્જનને લઇને કરી માનવીય પહેલ, દરેક પરિવારના 3 લોકોને ફ્રીમાં મોકલશે ઉત્તરાખંડ-UP

rajasthan government to operate free special buses for people to go for immersion of ashes

રાજસ્થાનમાં લૉકડાઉન લાગુ થયા બાદ દિવંગત થયેલા લોકોની અસ્થિઓનું વિસર્જન માટે ચલાવવામાં આવનારી વિશેષ બસોને લઇને રાજસ્થાન અને ઉત્તરાખંડ સરકારમાં સહમતિ બની છે. રાજસ્થાન સરકારે આ વિશેષ બસોને કોઇપણ જાતની ફી લીધા વિના ચલાવવાની જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ