મહારાષ્ટ્ર / ઝાકીર નાઈક પાસે કેમ કોઈ માફી મગાવતું નથી: રાજ ઠાકરેએ પયગંબર વિવાદ પર નુપૂર શર્માનું કર્યું સમર્થન

raj thackeray supports nupur sharma in the matter of remarks on prophet mohammad

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી મામલે સસ્પેન્ડ કરાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નુપૂર શર્માનું સમર્થન કર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ