નિવેદન / તબલીગી ઘટનાને લઇને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના વિવાદિત બોલ,કહ્યું-આ લોકોને તો...

raj thackeray controversial statement on markaz tablighi jamaat

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ આજે એક ભડકાઉ નિવેદ આપ્યું હતું. તેમણે કહ્યું કે, જે લોકો આ સમયે મરકજ જેવા સમારોહમાં ભાગ લઇ રહ્યા છે તેમને ગોળી મારવી જોઇએ. રાજ ઠાકરેએ કહ્યું કે, મરકજમાં શામેલ થયેલા લોકોનો ઇલાજ કેમ કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ