શાસ્ત્રીનગરના રન્નાપાર્ક નજીક સ્કૂલબસ ખાડામાં ખાબકવાના મામલે VTV ને એક્સક્લૂસિવ માહિતી સાંપડી છે. રોડ યોગ્ય રીતે ન બનતાં બની હતી આ ઘટના. રોડ પર આવેલા ઝાડને કાપીને બનાવાયો હતો રોડ. ઝાડ કાપ્યા બાદ યોગ્ય પુરણ ન કરાતા બની હતી ઘટના. હાલ બસને બહાર કાઢવા JCB દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઈ નથી