RTI / તમારી આ એક આળસને કારણે રેલવેએ કમાઈ લીધા 9000 કરોડ, જાણો કેવી રીતે

railways earned rs 9000 crore from ticket cancellation charges non cancellation of wait listed tickets

રેલવે મુસાફરોએ વેટિંગ ટિકિટ કેન્સલ ન કરાવવાના કારણે રેલવેને કરોડો રુપિયાની કમાણી થઈ છે. દેશભરમાંથી 9.5 કરોડ પ્રવાસીઓએ પોતાની ટિકિટ કેન્સલ નહોતી કરાવી. જેના કારણે રેલવેને અધધ ફાયદો થયો છે. પ્રવાસીઓ દ્વારા ભારતીય રેલવેમાં ટિકિટ રદ કરવા અને વેટિંગ લિસ્ટવાળી ટિકિટોને કેન્સલ નહી કરાવવાને કારણે 2017થી 2020 દરમિયાન 9 હજાર કરોડ રુપિયાની કમાણી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ