સુવિદ્યા / રેલવેની મોટી જાહેરાત : ભગવાન શ્રીરામથી જોડાયેલા તમામ મહત્વના ધાર્મિક સ્થળોને સ્પેશીયલ ટ્રેન દોડાવશે,જાણો શું હશે ભાડું   

Railways big announcement: Special train will run to all important religious places connected to Lord Shriram, find out what...

એક તરફ અયોધ્યામાં રામ મંદિરનું નિમાર્ણ કાર્ય શરૂ થઈ ગયું છે.ત્યારે IRTC એ ભગવાન શ્રી રામના ભક્તો માટે સ્પેશીયલ ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહી છે.જે આગામી 7મી નવેમ્બરથી દોડવાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ