કોરોના / લોકડાઉન બાદ ટ્રેનો શરુ કરવા માટે રેલવેનો એક્શન પ્લાન, લાગુ થઇ શકે છે આ 5 નિયમો

railway preapring plan for running train in post lockdown

કોરોના વાયરસના કારણે લોકડાઉનના પગલે બધી જ ટ્રેન બંધ કરવામાં આવી છે. પરંતુ રેલવેએ 3 મે બાદની ટ્રેન માટે કોઈ જ રિઝર્વેશન ચાલુ રાખ્યું નથી. જેનો સીધો અર્થ થાય છે કે જો લોકડાઉન પૂર્ણ થયા તો પણ ચોથી તારીખે બધી જ ટ્રેન શરુ થઇ જશે તે વિચારવું ખોટું રહેશે. નોંધનીય છે કે ટ્રેન તથા પરિવહન વિશે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ