સારા સમાચાર / 39 નવી ટ્રેનો ચલાવવા રેલવે મંત્રાલયે આપી મંજૂરી, જાણો કયા રૂટ પર ટ્રેન દોડશે

Railway Board approval 39 new trains India

કોરોના કાળમાં 39 નવી ટ્રેનો ચલાવવામાં આવશે. રેલવે બોર્ડે અલગ અલગ જોન્સે આ ટ્રેનોને ચલાવવાની મંજૂરી આપી દીધી છે. રેલવે મંત્રાલયે આ નિવેદનમાં જણાવ્યું કે આ ટ્રેનોના રૂપમાં ચલાવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ