Coronavirus / આ કારણોસર 3મે પછી પણ ટ્રેન અને પ્લેન સેવા શરુ થવાની શક્યતા ઓછી, GOMએ PMOને રિપોર્ટમાં કહ્યું કે...

railway airway corona lockdown 3 may not running gom rajnath singh pm narendra modi

ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ કોરોનાથી ઊભી થયેલી પરિસ્થિતિમાં પેસેન્જર ટ્રેન શરુ કરવા પક્ષમાં નથી. મંત્રીઓનું માનવું છે કે આ દરમિયાન રેલ ગાડીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવાની કોઈ શક્યતા નથી. સૂત્રોના જણાવ્યાનુંસાર એર ઈન્ડિયા અને પ્રાઈવેટ એરલાઈન્સને 3 મેના લોકડાઉન પુરુ થયા પછી પણ બુકિંગ ન કરવા કહેવામાં આવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ