રાજનીતિ / રાહુલના નિશાને મોદી સરકાર, કહ્યું ગરીબોની જગ્યાએ ઉદ્યોગપતિઓની મદદ કરે છે પીએમ મોદી 

Rahul's target Modi government, said PM Modi helps industrialists instead of the poor

રાહુલે કહ્યું હતું કે અર્થતંત્રમાં ફરી તેજી લાવવા માટે જરૂરી છે કે સરકાર તેનો ખર્ચ વધારે, પણ તે માટે ઉધાર વધારવું કોઈ પણ રીતે હિતાવહ નથી. ગરીબોને સહાય જરૂર કરે પણ ઉદ્યોગપતિઓને ટેક્સમાં રાહત અયોગ્ય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ