કોંગ્રેસને નાણા વર્ષ 2020-21 માટે રજુ કરવામાં આવું સામાન્ય બજેટને લઈને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લાંબુ લચક ભાષણ આપ્યું છે. જોકે તે બજેટ સંબંધિત ગણિતમાં સ્પષ્ટતા કરવામાં અસફળ રહ્યા છે. જોવા જઈએ તો આ બજેટ નિરાશાજનક રહ્યું છે. ત્યારે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.
આ ભાષણને પગલે રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર ફક્ત વાતો છે. કઈ કોંકરીટ નથી. બજેટમાં રોજગાર બાબતે કશુ નથી. એવી કોઈ નક્કર રણનીતિ નથી કે જેના કારણે યુવાનોને કોઈ ફાયદો થાય.’
ત્યારે આનંદ શર્માએ કહ્યું કે, ખેડુતોની આવકને બે ગણી કરવાનો સરકારને દાવો ખોખલો છે અને તથ્યાત્મક વાસ્તવિક્તાથી દુર છે. ’
Nirmala Seetharaman has failed to explain the budgetary maths. As revenue receipts till November are only 45% of the budget estimates there is a gaping hole. Flowery language and high-sounding words and platitudes are meaningless. #Budget2020