રાજનીતિ / રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું જેની નીયત સાફ નથી તેઓ.... 

Rahul Gandhi's attack on the government, he said whose intention is not clear ....

કેન્દ્ર સરકારે લાવેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. આ આંદોલનને સમાપ્ત કરવા માટે ખેડુતો અને સરકાર વચ્ચે અનેક તબક્કાની વાટાઘાટો થઈ છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પરિણામ મળ્યા નથી. આજની મીટિંગમાં કંઈક આવું જ બન્યું હતું, જેના પછી વાટાઘાટની આગામી તારીખ નક્કી કરવામાં આવી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરીથી ખેડૂતો મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ