રાજકારણ / રાહુલ ગાંધીએ ફરી મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, બેરોજગારી મુદ્દે આપ્યું આ મોટું નિવેદન

Rahul Gandhi's attack on the Center on the issue of unemployment

રાહુલ ગાંધીએ બેરોજગારી મુદ્દે ફરી એક વાર કેન્દ્ર સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે સરકારે હવે તો રવિવાર-સોમવારનો ફરકજ પૂરો કરી નાખ્યો છે. સમગ્ર મામલે તેમણે ટ્વીટર પર ટ્વીટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ