રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું- એક તરફ સરકાર ન ફક્ત કોવિડ સંકટની વ્યવસ્થામાં નિષ્ફળ રહી પણ લોકો સાથે ઉભી પણ નથી રહી
વિપક્ષ તરફથી કોવિડ-19 ના બહાને કેન્દ્ર સરકારને સતત ઘેરવાનો પ્રયાસ
મોદી સરકાર પર રાહુલ ગાંધીનો હુમલો
કોવિડ સંકટની વ્યવસ્થામાં નિષ્ફળ રહી પણ લોકો સાથે ઉભી પણ નથી રહી કેન્દ્ર સરકાર: રાહુલ
કોરોનાના કારણે એક તરફ જ્યાં દેશની સ્થિતિ હજુ પણ ભયાનક બની છે ત્યાં જ બીજી તરફ રોજ મોતના ચાર હજારથી વધારે આંકડા દેશની ડરામણી તસ્વીર દર્શાવે છે. આ વચ્ચે વિપક્ષ તરફથી કોવિડ-19 ના બહાને કેન્દ્ર સરકારને સતત ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મોદી સરકાર પર રાહુલ ગાંધીનો હુમલો
While GOI has failed not just in managing Covid crisis but also in standing with the people, there are numerous individual stories of strength & altruism everyday.
Immense gratitude to these heroes dedicated to serving others and showing the world what India truly stands for.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે એક વાર ફરી કોરોનાના બહાને મોદી સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું એક તરફ સરકાર ન ફક્ત કોવિડ સંકટના પ્રબંધનમાં નિષ્ફળ રહી પરંતુ લોકોના સાથે ઉભી પણ નથી રહી શકી.
બીજી તરફ રોજ ઘણી એવી પરોપકાર અને મજબૂત વ્યક્તિગત સ્ટોરી છે. બીજાની સેવા કરનાર આ નાયકોનો ખૂબ ખૂબ આભાર અને દુનિયા એ જોઈ રહી છે કે ભારત વાસ્તવમાં શેના માટે ઉભો છે.