ચૂંટણી / નથી તોડી આચાર સંહિતા, અમારાથી EC ના રાખે ભેદભાવ, રાહુલનો જવાબ

Rahul Gandhi's answer to the Election Commission

ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી હતી. જેના બદલામાં રાહુલ ગાંધીએ 11 પાનામાં પોતાનો જવાબ ચૂંટણી પંચને રજૂ કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં કહ્યું કે, મેં આચાર સંહિતા ભંગ કરી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ