આક્રોશ / સંતે પોતાની જાતને ગોળી મારી આપઘાત કરતા રાહુલ ગાંધી રોષે ભરાયા, કહ્યું- મોદી સરકાર તમે તો...

Rahul Gandhi was outraged when the saint shot himself and said,

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે કુંડલી ની સરહદ પર ખેડૂતો ની દુર્દશા જોઇને કરનાલના સંત બાબા રામસિંહે આત્મહત્યા કરી છે. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદના અને શ્રદ્ધાંજલિ. રાહુલ ગાંધીએ બાબા રામસિંહને શ્રદ્ધાંજલિ આપીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ઘણા ખેડૂતો એ પોતાનો જીવ બલિદાન આપ્યો છે અને હવે તો મોદી સરકારે ક્રૂરતાની બધી હદ વટાવી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ