ચિંતા / ગુજરાતમાં ફસાયેલાં અન્ય રાજ્યના માછીમારોને લઇને રાહુલ ગાંધીના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

Rahul Gandhi urges govt to help Andhra fishermen

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે લોકડાઉનને કારણે ગુજરાતમાં ફસાયેલા આંધ્રપ્રદેશના સેંકડો માછીમારોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને આ લોકોની મદદ કરવા વિનંતી કરી હતી. તેમણે એક મીડિયા રિપોર્ટને ટાંકીને ટ્વીટ કર્યું છે કે આ માછીમારો પાસે પૂરતો ખોરાક અને પાણી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ