નિવેદન / રાહુલ ગાંધીએ PM મોદીનું ભાષણ ટ્વીટ કર્યુ, જાણો કેમ રાહુલ ગાંધીએ કર્યુ આવું

Rahul Gandhi tweets PM Modi's speech

કેન્દ્ર સરકારે થોપેલા નવા 3 કૃષિ કાયદાના વિરોધમાં જગતનો તાત આજે હાડ કકડાવતી ઠંડીમાં પોતાનો હક માંગવા દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યો છે. અનેક લોકોએ તેમનું સમર્થન કર્યું છે. ત્યારે વિરોધ પક્ષ સતત આ અંગે સરકાર પર પ્રહાર કરી રહી છે. રાહુલ ગાંધીએ આ શ્રેણીમાં વધુ એક ટ્વીટ કરી છે. જેમાં એક વીડ્યો શેર કર્યો છે જેમાં પીએમ મોદીએ આપેલું ભાષણ છે અને સવાલ પૂછ્યો છે કે શું ખેડૂતોની આવક બેગણી થઈ?

બ્રેકિંગ ન્યૂઝ