પ્રહાર / કોરોના : રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું મૃત્યુદરના આંકડાએ ગુજરાત મોડલની પોલ ખોલી દીધી

rahul gandhi tweet on modi government on corona lockdown

ગુજરાતમાં કોરોનાના કહેરને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને નિશાન બનાવીને ટ્વિટ કર્યું છે. કોંગ્રેસ શાસિત રાજ્યોની સાથે ગુજરાતના મૃત્યુદરના આંકડા ટ્વીટમાં આપવામાં આવ્યા છે. તેઓએ કહ્યું છે કે કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં કોરોનાનો મૃત્યુદર ગુજરાત કરતાં પણ ઓછો છે.

બ્રેકિંગ ન્યૂઝ