સોશ્યલ મીડિયા / શ્રીરામ પર રાહુલ ગાંધીના ટ્વિટ પર યુઝર્સે કર્યા ટ્રોલ , કહ્યું કાલ સુધી કરતા હતા અલી-અલી અને આજે...

Rahul gandhi trolled over tweet on ram mandir ayodhya

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કર્યો. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર હતા. ત્યારે આજે મંદિરના શિલાન્યાસના આનંદમાં જ્યાં આખો દેશ ડૂબેલો છે ત્યારે રાહુલ ગાંધી રામ ભગવાન પર કરેલા ટ્વિટના કારણે સોશ્યલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ