રાજનીતિ / યાદ કરાવી દઉં કે તમારા અનુમાન પ્રમાણે આવતીકાલથી એક પણ કોરોના કેસ નહીં આવે : રાહુલ ગાંધીના પ્રહાર

rahul gandhi targets niti aayog for its failed new corona cases assumption

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરના પર જણાવેલુ અનુમાન ફેલ થવા પર નીતિ આયોગને આડે હાથ લીધા છે. રાહુલ ગાંધીએ આયોગનો એ ગ્રાફ ટ્વિટ કર્યો જેમાં અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે દેશમાં ક્યાંય પણ 16 મે થી કોરોનાનો એક પણ નવો દર્દી સામે આવશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ