આકરા પ્રહાર / કોરોના 1,00,00,000ને પાર : રાહુલ ગાંધીએ કહ્યું- PM મોદીના આયોજન વિનાના લોકડાઉનને કારણે લોકોએ જીવ ગુમાવ્યા

Rahul Gandhi target centre over 1 crore case mark

દેશમાં કોરોના સંક્રમિતના આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં હવે કોરોના સંક્રમિતોની સંખ્યા 1,00,00,000 ઉપર પહોંચી ગઇ છે. કોરોનાના વધતા કેસને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર ટ્વિટ કરતાં કહ્યું કે પીએમ મોદી સરકારની નીતઓને લઇને સવાલ ઉઠાવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ