નિવેદન / નોબલ વિજેતા અભિજીત બેનર્જીના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધી, કહ્યું અંધભક્તોને નહીં સમજાવી શકો

rahul gandhi supports nobel prize winner abhijit banerjee for his statement

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારતને ગૌરવ અપાવનાર નોબલ પુરસ્કારથી સન્માનિત અભિજીત બેનર્જીના સમર્થન આવ્યા છે. એમણે અભિજીત બેનર્જીના સમર્થનમાં એક ટ્વિટ પણ કર્યું. જેમા રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રિય બેનર્જી, આપ ઘૃણાથી ભરેલા આ અંધભક્તોને દાયકાના પ્રયાસ બાદ પણ પ્રોફેશનલ હોવું શું કહેવાય તે નહીં શીખવી શકો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ