સવાલ / ભારત- ચીન સીમા વિવાદને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકારના મૌન પર સવાલ ઉઠાવતા કહ્યું કે તમે...

rahul gandhi slams modi government over border situation with china

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીન સાથેની સરહદ પર તનાવ અંગે મોદી સરકારના મૌન વિશે પ્રશ્નો ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે ચીનની સરહદ પરની પરિસ્થિતિ અંગે સરકારના મૌનને લીધે સંકટના આ સમયમાં અને અટકળોએ વેગ પકડ્યો છે અને અનિશ્ચિતતા બનેલી છે. ભારત સરકારે સ્પષ્ટપણે ભારતને કહેવું જોઈએ કે શું થઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ