પ્રહાર / પહેલા બધાને વેક્સિન આપી દો પછી થાય એટલી મન કી બાત કરજો : રાહુલ ગાંધીનો ટોણો

Rahul gandhi say about vaccination

રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મનોદી પર પ્રહાર કર્યા. PM મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધીત કર્યા હતા. જેમા રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા લોકો સુધી વેક્સિન પહોચાડો બાદમાં મન કી બાત કહેજો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ