નિવેદન / PM મોદીના ‘આંદોલનજીવી’વાળા નિવેદન પર રાહુલ ગાંધીનો પલટવાર, કહ્યું Crony જીવી દેશ વેચી રહ્યા છે

rahul gandhi said on pm narendra modi parasitic statement crony life is selling country

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખેડૂતો પર કરેલી ટિપ્પણીને લઈને ઘેર્યા હતા.રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીના આંદોલનજીવી નિવેદન પર પલટવાર કરતા કર્યું કે ક્રોની ( Crony) જીવી છે જે દેશ વેચી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ