દિલ્હી / ખેડૂત આંદોલનમાં રાજકારણની એન્ટ્રી : જંતર મંતર પહોંચેલા રાહુલ ગાંધીએ ભરી હુંકાર, કાયદા રદ્દ કરે સરકાર

Rahul Gandhi reached Jantar Mantar with the Leaders of Opposition

રાહુલ ગાંધી આજે વિપક્ષ નેતાઓ સાથે મળીને જંતરમંતર પહોચ્યા હતા . જ્યા તેમણે ખેડૂતોને સમર્થન આપતા કહ્યું કે સરકારે કાળા કૃષિ કાયદાઓ રદ તો કરવાજ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ