ઘર્ષણ / જવાનોની શહાદત પર રાહુલ ગાંધીનો સવાલઃ પ્લાન કરી ચીને હુમલો કર્યો, તો શું ઊંઘતી રહી ભારત સરકાર?

Rahul Gandhi modi government attack on galwan valley india china martyrs soldiers

ભારત અને ચીનની સરહદ પર થયેલી હિંસક ઝડપમાં ભારતીય સેના 20 જવાન શહીદ થઇ ગયા, આ ઘટનાને લઇને દેશમાં જનતાનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ મામલે સતત મોદી સરકાર પર નિશાન તાકી રહ્યાં છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી સર્વદળીય બેઠક પહેલા રાહુલ ગાંધીએ એકવાર ફરી સરકાર પર આકરા પ્રહાર કરતાં સવાલ કર્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનનો હુમલો પહેલાથી પ્રી-પ્લાન હતો, પરંતુ કેન્દ્ર સરકાર સુતી રહી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ