પ્રહાર / શ્રમિકોના મૃત્યું પરના સરકારના જવાબને લઇને રાહુલ ગાંધીએ શાયરી અંદાજમાં કહ્યું કે...

rahul gandhi migrant workers death

સંસદના મૉનસૂન સત્રના પહેલા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા એક જવાબને લઇને વિપક્ષ સરકાર પર નિશાન તાકી રહી છે. લોકડાઉનમાં કેટલા શ્રમિકોના મૃત્યું થયા, આ સવાલ પર સરકારે જણાવ્યું હતું કે તેમની પાસે આંકડા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ