પ્રહાર / શ્રમિક ટ્રેનમાંથી સરકારને 428 કરોડની કમાણી, રાહુલ ગાંધીએ કહ્યું, ‘લોકો સંકટમાં પણ નફો લઈ શકે છે'

rahul gandhi migrant special train profit indian railway coronavirus

કોરોના વાયરસ હોય કે ચીન ભારતનો ગલવાન વિવાદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહારો કરતા રહ્યા છે. તેઓ વારંવાર ટ્વીટ કરીને સત્તા પક્ષ પર નિશાન સાધતા રહ્યા છે. ત્યારે ફરી એક વાર રાહુલા ગાંધીએ મોદી સરકાર પર વધુ એક પ્રહાર કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું તે કે સરકાર શ્રમિક ટ્રેનમાંથી નફો કમાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ