શ્રીનગર / ભગવાન શિવની વિચારસરણી અને ઈસ્લામ વચ્ચે શું કનેક્શન છે? ભારત જોડોનાં અંતિમ દિવસે રાહુલ ગાંધી બોલ્યાં

rahul gandhi in jammu kashmir talked about the lord shiv and islam connection

રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં લોકોને સંબોધિત કરતાં જણાવ્યું કે એક તરફ શિવજીની વિચારધારા છે જેને શૂન્યતા કહે છે. શિવજીની વિચારધારા છે કે પોતાના પર, પોતાના અહંકાર પર અને પોતાના વિચારો પર આક્રમણ કરવું...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ