ચર્ચા / ખેડૂતે કહ્યું રાહુલ ગાંધીને, જો આજે ગાંધીજી હોત તો તેમણે મોદી સરકારના કૃષિ કાયદાનો વિરોધ કર્યો હોત

rahul gandhi farmer talk farm bill

મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ કૃષિ કાયદો દેશમાં વિવાદનો વિષય બની ગયો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી તેનો પૂર્ણ વિરોધ કરી રહ્યું છે. આ વિરોધ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેટલાંક ખેડૂતો સાથે આ બિલ અંગે વાત કરી. રાહુલ ગાંધીએ એકવાર ફરી કૃષિ કાયદાનો વિરોધ કર્યો અને તેને અંગ્રેજોના કાયદાના કરાર સાથે સરખાવ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ