આકરા પ્રહાર / રાહુલ ગાંધીનો નોટબંધીને લઇને કેન્દ્ર પર વારઃ જો કેશલેસ ભારત થાય તો...

rahul gandhi demonetisation economy modi government

અર્થવ્યવસ્થાના મોરચામાં ઘેરાયેલી મોદી સરકાર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આકરા પ્રહાર ચાલુ છે. ગુરુવારે રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાના મુદ્દા પર પોતાનો વીડિયો શ્રેણીનો બીજો ભાગ જાહેર કર્યો. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ નોટબંધીના મુદ્દા પર મોદી સરકારને ઘેરી અને તેને ગરીબો વિરુદ્ધનો નિર્ણય બતાવ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ