નિવેદન / ભારતમાં કોરોનાના વધી રહેલા કેસને લઇને રાહુલ ગાંધીએ કહ્યું, બસ આ કારણે જ સ્થિતિ વણસી

rahul gandhi covid curve not flattening due to modi govt

દેશભરમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. દરરોજ વધી રહેલા કેસના આંકડા ચિંતાજનક બાબત છે. નોંધનીય છે કે, દેશમાં અત્યાર સુધીમાં 42 લાખથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ત્યારે આજે ફરી એકવાર મોદી સરકાર પર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ