કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરી કોરોનાના મુદ્દે આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ આ અઠવાડિયામાં કોરોનાના કેસ 50 લાખને પાર કરશે તેવું કહ્યું છે. આ અઠવાડિયામાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી પણ વધુ થશે.
કોરોના મુદ્દે રાહુલ ગાંધીના ફરી સરકાર પર પ્રહાર
આ સપ્તાહમાં કોરોનાના કેસ 50 લાખને પાર કરશે
આ સપ્તાહમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી વધુ થશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર વાર કરવાની એક પણ તક ચુકી રહ્યાં નથી. ત્યારે રાહુલ ગાંધીએ ફરી કોરોનાના મુદ્દે સરકાર પર આકરા પ્રહારકર્યાં છે.
कोरोना संक्रमण के आँकड़े इस हफ़्ते 50 लाख और ऐक्टिव केस 10 लाख पार हो जाएँगे।
अनियोजित लॉकडाउन एक व्यक्ति के अहंकार की देन है जिससे कोरोना देशभर में फैल गया।
मोदी सरकार ने कहा आत्मनिर्भर बनिए यानि अपनी जान ख़ुद ही बचा लीजिए क्योंकि PM मोर के साथ व्यस्त हैं।
રાહુલ ગાંધીએ દેશમાં અઠવાડિયામાં કોરોનાના કેસ 50 લાખને પાર પહોંચી જશે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી પણ વધી જશે તેમ કહ્યું છે.
રાહુલ ગાંધીએ અનિયોજનીત લોકડાઉન એક અહંકાર વ્યક્તિની દેન હોવાનું જણાવ્યું છે. અનિયોજનિત લોકડાઉનથી કોરોના દેશભરમાં ફેલાયો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું કે મોદી સરકારે લોકોને કહ્યું, આત્મનિર્ભર બનો. આત્મનિર્ભર એટલે પોતે જ પોતાનો જીવ બચાવવો. આત્મનિર્ભર બનો કેમ કે પ્રધાનમંત્રી મોર સાથે વ્યસ્ત છે.