પ્રહાર / રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અજ્ઞાનતા કરતા અહંકાર...

rahul gandhi attack modi govt over lockdown says ignorance is dangerous than arrogance

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે દેશમાં કોરોના વાયરસના ચેપના કેસમાં સતત વધારાને લઈને સરકાર પર આડકતરી નિશાન સાધતા કહ્યું હતું કે ભારતમાં લોકડાઉનમાંએ સાબિત થઈ ગયું છે કે અજ્ઞાનતા કરતા અહંકાર વધુ જોખમી હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ