નારાજગી / રાહુલ ગાંધી સતત ત્રીજા દિવસે પણ અશોક ગેહલોતને ન મળ્યા

rahul gandhi ashok gehlot congress

રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના શરમજનક પ્રદર્શન બાદ પક્ષમાં ખેંચતાણ ખૂબ વધી ગઈ છે. દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના મુખ્યપ્રધાન અને પક્ષના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતને સતત ત્રીજા દિવસે પણ મળવાનો સમય આપ્યો ન હતો. બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન સચીન પાઇલટ પણ સતત પ્રયત્ન કરવા છતાં પણ ત્રણ દિવસથી રાહુલને મળી શક્યા નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ