રાજનીતિ / જો તમે પ્રધાનમંત્રી હોત તો શું કરત? રાહુલ ગાંધીએ આપ્યો આ જવાબ

rahul gandhi as a pm what action takes during corona pandemic and lockdown pm modi special packages

રાહુલ ગાંધીએ કહ્યું કે લૉકડાઉનને આપણે ધીમે ધીમે સમજદારીથી ઊઠાવવું જોઇએ. કારણ કે આ આપણી દરેક સમસ્યાનું સમાધાન નથી. આપણે વૃદ્ધો, બાળકો તમામનું ધ્યાન રાખતા ધીમે ધીમે લૉકડાઉન ઊઠાવવા માટે વિચારવું પડશે. જેનાથી કોઇને કોઇ પ્રકારનું નુકસાન થાય નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ