વિવાદ / ચીની સેનાની પીછેહઠ બાદ હવે ફરી રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને પૂછ્યા આ 3 સવાલ

Rahul Attack Centre Over India

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદને લઇને સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. ત્યારે હવે તેમણે પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચીની સેનાની પીછેહઠ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે થયેલી મુલાકાતને લઇને PM મોદીને ત્રણ સવાલ પૂછ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ